ગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું તે સન્દર્ભે ABVP દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર

તા.18, 9, 2020 ના રોજ ગુજરાત યુનિવર્સીટી ના વિદ્યાર્થી એ આત્મહત્યા નું પગલું ભર્યું. જે ખુબ જ દુઃખદ ઘટના છે તે સન્દર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ જામનગર શાખા દ્વારા યુનિવર્સીટી ના વાઇસ ચાન્સલર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ABVP ની માંગ છે કે આત્મહત્યા પાછળ નું કારણ વહેલી તકે તપાસ કરી તથા સિક્યોરિટી મા વધારો કરવામાં આવે. જેથી ભવિષ્ય મા આવી ઘટના ના બને અને યુનિવર્સીટી દ્વારા કોઈ સન્તુષ્ટ નિર્ણય નહિ લેવાય તો જામનગર ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment